Skip to content
1 કરિંથીઓને ૮:૮-૯

1 કરિંથીઓને ૮:૮-૯

પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી.
પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options