Skip to content
1 કરિંથીઓને ૧૫:૪૨-૪૩

1 કરિંથીઓને ૧૫:૪૨-૪૩

૪૨
મૂએલાંઓનું પુનરુત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે.
૪૩
અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options