Skip to content
1 કરિંથીઓને ૧૫:૪૧-૪૨

1 કરિંથીઓને ૧૫:૪૧-૪૨

૪૧
સૂર્યનો વૈભવ જુદો, અને ચંદ્રનો વૈભવ જુદો, તેમ જ ચમકતા તારાઓનો મહિમા પણ જુદો છે, કેમ કે ચમકતા તારા તારામાં પણ ફેર છે.
૪૨
મૂએલાંઓનું પુનરુત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options