Skip to content
1 કરિંથીઓને ૧૫:૩-૫

1 કરિંથીઓને ૧૫:૩-૫

કેમ કે જે મને પ્રાપ્ત થયું છે, તે મેં પ્રથમ તમને સોંપી દીધું કે શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યા;
વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા; અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.’”
કેફાને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options