Skip to content
1 કરિંથીઓને ૧૪:૨૪-૨૫

1 કરિંથીઓને ૧૪:૨૪-૨૫

૨૪
પણ જો સર્વ પ્રબોધ કરે અને કોઈ અવિશ્વાસી કે અણસમજુ અંદર આવે તો બધાથી તેને શિખામણ મળે છે; બધાથી તે પરખાય છે;
૨૫
અને તેના હૃદયની ગુપ્ત બાબતો પ્રગટ કરાય છે; વળી ખરેખર ઈશ્વર તમારામાં છે એવું કબૂલ કરીને, તે ઘૂંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options