Skip to content
1 કરિંથીઓને ૧૦:૩-૫

1 કરિંથીઓને ૧૦:૩-૫

સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું,
તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.
પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options