Skip to content
1 કરિંથીઓને ૧૦:૧૦-૧૧

1 કરિંથીઓને ૧૦:૧૦-૧૧

૧૦
વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકે તેમનો સંહાર કર્યો એવી કચકચ તમે ન કરો.
૧૧
હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું તે તો આપણને સમજે તે માટે થયું; જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options