Skip to content
1 કાળવ્રત્તાંત ૧૭:૧-૨

1 કાળવ્રત્તાંત ૧૭:૧-૨

દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે.”
પછી નાથાને દાઉદને કહ્યું, “જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options