Skip to content
ઝખાર્યા ૯:૧૧-૧૨

ઝખાર્યા ૯:૧૧-૧૨

૧૧
તારી સાથે કરેલા કરારના રક્તને કારણે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મુક્ત કર્યાં છે.
૧૨
આશા રાખી રહેલા બંદીવાનો, કિલ્લામાં પાછા આવો. હું આજે જાહેર કરું છું કે હું તમને બમણો બદલો આપીશ,
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options