Skip to content
ઝખાર્યા ૭:૮-૧૦

ઝખાર્યા ૭:૮-૧૦

યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું અને કહ્યું,
સૈન્યોના યહોવાહ એવું કહે છે: “સાચો ન્યાય કરો, દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
૧૦
વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો, અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options