Skip to content
તિતસને પત્ર ૨:૧૧-૧૨

તિતસને પત્ર ૨:૧૧-૧૨

૧૧
કેમ કે ઈશ્વરની કૃપા જે સઘળાં માણસોનો ઉદ્ધાર કરે છે તે પ્રગટ થઈ છે;
૧૨
તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું;
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options