Skip to content
તિતસને પત્ર ૧:૧૦-૧૧

તિતસને પત્ર ૧:૧૦-૧૧

૧૦
કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે, જેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે.
૧૧
તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ મેળવવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબનો નાશ કરે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options