Skip to content
રોમનોને પત્ર ૯:૩૧-૩૨

રોમનોને પત્ર ૯:૩૧-૩૨

૩૧
પણ ઇઝરાયલ ન્યાયીપણું આપનાર નિયમશાસ્ત્રને અનુસર્યા છતાં તે ન્યાયીપણાને પહોંચી શક્યા નહિ.
૩૨
કેમ નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે કરણીઓથી તેને શોધતાં હતા. તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી;
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options