Skip to content
રોમનોને પત્ર ૭:૨૪-૨૫

રોમનોને પત્ર ૭:૨૪-૨૫

૨૪
હું કેવો દુઃખિત મનુષ્ય! કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે?
૨૫
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું, તે માટે હું પોતે મનથી ઈશ્વરના નિયમશાસ્ત્રની, પણ દેહથી પાપના સિદ્ધાંતની, સેવા કરું છું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options