Skip to content
રોમનોને પત્ર ૩:૨૭-૨૮

રોમનોને પત્ર ૩:૨૭-૨૮

૨૭
તો આત્મપ્રશંસા કરવાનું ક્યાં રહ્યું? તેનો સમાવેશ નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી.
૨૮
માટે અમે એવું સમજીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options