Skip to content
રોમનોને પત્ર ૨:૪-૬

રોમનોને પત્ર ૨:૪-૬

અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે?
તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.
તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options