Skip to content
ગીતશાસ્ત્ર ૯૨:૭-૯

ગીતશાસ્ત્ર ૯૨:૭-૯

જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options