Skip to content
ગીતશાસ્ત્ર ૯૨:૧-૨

ગીતશાસ્ત્ર ૯૨:૧-૨

યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options