Skip to content
ગીતશાસ્ત્ર ૮૯:૧-૨

ગીતશાસ્ત્ર ૮૯:૧-૨

હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.
કેમ કે મેં કહ્યું છે, “કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options