Skip to content
ગીતશાસ્ત્ર ૭૭:૮-૯

ગીતશાસ્ત્ર ૭૭:૮-૯

શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? સેલાહ
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options