Skip to content
ગીતશાસ્ત્ર ૬૮:૫-૬

ગીતશાસ્ત્ર ૬૮:૫-૬

અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options