Skip to content
ગીતશાસ્ત્ર ૬૩:૯-૧૧

ગીતશાસ્ત્ર ૬૩:૯-૧૧

પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.
૧૦
તેઓ તલવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
૧૧
પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options