Skip to content
ગીતશાસ્ત્ર ૫૨:૬-૭

ગીતશાસ્ત્ર ૫૨:૬-૭

વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે,
“જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options