Skip to content
ગીતશાસ્ત્ર ૪૯:૧૬-૧૭

ગીતશાસ્ત્ર ૪૯:૧૬-૧૭

૧૬
જ્યારે કોઈ ધનવાન થાય છે, જ્યારે તેના ઘરનો વૈભવ વધી જાય, ત્યારે તું ગભરાઈશ નહિ.
૧૭
કેમ કે જ્યારે તે મૃત્યુ પામે, ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options