Skip to content
ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૦

ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૦

દુષ્કર્મીઓનો વિનાશ થશે, પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.
૧૦
થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options