Skip to content
ગીતશાસ્ત્ર ૩૭:૨૩-૨૪

ગીતશાસ્ત્ર ૩૭:૨૩-૨૪

૨૩
માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.
૨૪
જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options