Skip to content
ગીતશાસ્ત્ર ૩૭:૧૮-૧૯

ગીતશાસ્ત્ર ૩૭:૧૮-૧૯

૧૮
યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે
૧૯
જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી. જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options