Skip to content
ગીતશાસ્ત્ર ૩૭:૧૪-૧૫

ગીતશાસ્ત્ર ૩૭:૧૪-૧૫

૧૪
નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે દુષ્ટોએ તલવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.
૧૫
તેઓની પોતાની જ તલવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options