Skip to content
ગીતશાસ્ત્ર ૩૪:૮-૧૦

ચાખીને જોવાનું પ્રોત્સાહન

ગીતશાસ્ત્ર ૩૪:૮-૧૦
અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો; તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
૧૦
સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options