Skip to content
ગીતશાસ્ત્ર ૩૪:૧૫-૧૬

ગીતશાસ્ત્ર ૩૪:૧૫-૧૬

૧૫
યહોવાહની દ્રષ્ટિ ન્યાયી પર છે અને તેઓના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.
૧૬
જેઓ દુષ્ટતા કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાહનું મુખ તેઓની વિરુદ્ધ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options