Skip to content
ગીતશાસ્ત્ર ૩૩:૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૩૩:૧૦-૧૧

૧૦
યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે; તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
૧૧
યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે, તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options