Skip to content
ગીતશાસ્ત્ર ૩૦:૪-૫

ગીતશાસ્ત્ર ૩૦:૪-૫

હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો.
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે. રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options