Skip to content
ગીતશાસ્ત્ર ૨૯:૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૨૯:૧૦-૧૧

૧૦
યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
૧૧
યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options