Skip to content
ગીતશાસ્ત્ર ૨૫:૬-૭

ગીતશાસ્ત્ર ૨૫:૬-૭

હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો; કારણ કે તેઓ હંમેશાં સનાતન છે.
મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો; હે યહોવાહ, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો!
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options