Skip to content
ગીતશાસ્ત્ર ૧૯:૯-૧૦

ગીતશાસ્ત્ર ૧૯:૯-૧૦

યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે; યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.
૧૦
તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options