Перейти к содержимому
ગીતશાસ્ત્ર ૧૯:૭-૮

ગીતશાસ્ત્ર ૧૯:૭-૮

યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે.
યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options