Skip to content
ગીતશાસ્ત્ર ૧૯:૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૧૯:૧૨-૧૩

૧૨
પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તમે મને મુક્ત કરો.
૧૩
જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓને મારા પર રાજ કરવા ન દો. એટલે હું સંપૂર્ણ થઈશ અને હું મહાપાપમાંથી બચી જઈશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options