Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૭:૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૧૪૭:૧૦-૧૧

૧૦
તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી; તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી.
૧૧
જેઓ તેમનો ભય રાખે છે અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવાહ ખુશ રહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options