Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૭:૧-૩

ગીતશાસ્ત્ર ૧૪૭:૧-૩

યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.
યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.
હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options