Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૭:૩-૫

સંતાનો ઈશ્વરનો વારસો છે

ગીતશાસ્ત્ર ૧૨૭:૩-૫
જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.
યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options