Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨-૨૪

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨-૨૪

૨૨
જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
૨૩
આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
૨૪
આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options