Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨-૨૩

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨-૨૩

૨૨
જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
૨૩
આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options