Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૨:૧-૩

ગીતશાસ્ત્ર ૧૧૨:૧-૩

યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options