Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૭:૪-૬

ગીતશાસ્ત્ર ૧૦૭:૪-૬

અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.
પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options