Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૭:૩૭-૩૮

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૭-૩૮

૩૭
તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.
૩૮
તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options