Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૭:૩૧-૩૨

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૧-૩૨

૩૧
આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
૩૨
લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options