Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૭:૨૬-૨૭

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૬-૨૭

૨૬
મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
૨૭
તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options