Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૭:૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૦૭:૧૩-૧૪

૧૩
પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.
૧૪
તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options