Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૬:૪૪-૪૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૪૪-૪૫

૪૪
તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું.
૪૫
તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options