Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૬:૩૪-૩૬

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૪-૩૬

૩૪
જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ, તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ.
૩૫
પણ તેઓ પ્રજાઓ સાથે ભળી ગયા અને તેઓના માર્ગો અપનાવ્યા.
૩૬
અને તેઓની મૂર્તિઓની પૂજા કરી, તે તેઓને ફાંદા રૂપ થઈ પડી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options